સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 19 FEB 2022 9:19AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 175.03 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,53,739 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.59% છે

સાજા થવાનો દર હાલમાં 98.21% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 60,298 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,20,37,536 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 22,270 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.80% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.50% છે

કુલ 75.81 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,35,471 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799518) Visitor Counter : 180