સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
19 FEB 2022 9:19AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 175.03 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,53,739 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.59% છે
સાજા થવાનો દર હાલમાં 98.21% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 60,298 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,20,37,536 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 22,270 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.80% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.50% છે
કુલ 75.81 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,35,471 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1799518)
Visitor Counter : 197