સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 16 FEB 2022 9:06AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 173.42 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,70,240 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.87% છે

સાજા થવાનો દર હાલમાં 97.94% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 82,988 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,18,43,446 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,615 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.32% છે

કુલ 75.42 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,51,677 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798656) Visitor Counter : 221