સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 16 FEB 2022 9:06AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 173.42 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,70,240 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.87% છે

સાજા થવાનો દર હાલમાં 97.94% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 82,988 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,18,43,446 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,615 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.32% છે

કુલ 75.42 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,51,677 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1798656) आगंतुक पटल : 324
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil , Telugu , Malayalam