સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 14 FEB 2022 9:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 172.95 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,78,882 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 1.12% છે

સાજા થવાનો દર હાલમાં 97.68% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 91,930 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,16,77,641 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34,113 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 3.19% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.99% છે

કુલ 75.18 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 10,67,908 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798190) Visitor Counter : 177