સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 172..29 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 46.82 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.37%

છેલ્લા 24 કલાકમાં 50,407 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (6,10,443)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (5.07%)

Posted On: 12 FEB 2022 9:42AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 46.82 લાખ ( 46,82,662) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 172.29 કરોડ (1,72,29,47,688)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 1,92,76,398 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,99,129

બીજો ડોઝ

99,25,930

સાવચેતી ડોઝ

38,43,355

FLWs

પ્રથમ ડોઝ

1,84,04,547

બીજો ડોઝ

1,73,65,848

સાવચેતી ડોઝ

52,54,095

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,16,76,693

 

બીજો ડોઝ

1,34,05,389

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

54,75,07,850

બીજો ડોઝ

42,46,10,572

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,15,06,600

બીજો ડોઝ

17,58,88,520

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,58,00,368

બીજો ડોઝ

10,95,79,128

સાવચેતી ડોઝ

77,79,664

સાવચેતી ડોઝ

1,68,77,114

કુલ

1,72,29,47,688

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 4,14,68,120 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,36,962 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.37% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WFIL.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 50,407 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QXH7.jpg

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 6,10,443. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 1.43% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003RYYI.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,50,532 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 74.93 કરોડથી વધારે (74,93,20,579) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 5.07% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.48% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004RDO1.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1797851) Visitor Counter : 213