સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 12 FEB 2022 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 169.46 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 6,10,443 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 1.43% છે

સાજા થવાનો દર હાલમાં 97.37% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,36,962 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,14,68,120 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 50,407 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 3.48% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 5.07% છે

કુલ 74.93 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,50,532 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1797849) Visitor Counter : 183