સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 10 FEB 2022 9:10AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 171.28 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ   7,90,789 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 1.86% છે

સાજા થવાનો દર હાલમાં 96.95% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,67,882 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,11,80,751 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 67,084 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.44% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 6.58% છે

કુલ 74.61 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 15,11,321 ટેસ્ટ કરાયા

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1797100) Visitor Counter : 181