રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
08 FEB 2022 11:53AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (8 ફેબ્રુઆરી, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1796427)
आगंतुक पटल : 306