રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 08 FEB 2022 11:53AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (8 ફેબ્રુઆરી, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796427) Visitor Counter : 247