સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 04 FEB 2022 9:05AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 168.47 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ  14,35,569 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 3.42% છે

સાજા થવાનો દર હાલમાં 95.39% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,46,674 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,00,17,088 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,49,394 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 9.27% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 12.03% છે

કુલ 73.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,11,666 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1795340)