સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
04 FEB 2022 9:05AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 168.47 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 14,35,569 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 3.42% છે
સાજા થવાનો દર હાલમાં 95.39% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,46,674 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,00,17,088 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,49,394 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 9.27% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 12.03% છે
કુલ 73.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,11,666 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1795340)