સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
02 FEB 2022 9:06AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 167.29 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,21,603 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 3.90% છે
સાજા થવાનો દર હાલમાં 94.91% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,81,109 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,95,11,307 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,61,386 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 9.26% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 14.15% છે
કુલ 73.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 17,42,793 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1794623)
Visitor Counter : 253