સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 02 FEB 2022 9:06AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 167.29 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ  16,21,603 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 3.90% છે

સાજા થવાનો દર હાલમાં 94.91% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,81,109 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,95,11,307 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,61,386 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 9.26% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 14.15% છે

કુલ 73.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 17,42,793 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1794623) Visitor Counter : 183