સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 31 JAN 2022 9:04AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 166.03 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ  18,31,268 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 4.43% છે

સાજા થવાનો દર હાલમાં 94.37% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,62,628 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,89,76,122 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,09,918 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 15.77% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 15.75% છે

કુલ 72.89 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 13,31,198  ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1793769) Visitor Counter : 199