સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 28 JAN 2022 9:03AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 164.44 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ  21,05,611 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.18% છે

સાજા થવાનો દર હાલમાં 93.60% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 3,47,443 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,80,24,771 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,51,209 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 15.88% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.47% છે

કુલ 72.37 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 15,82,307 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1793160) Visitor Counter : 179