સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 23 JAN 2022 9:10AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 161.92 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 21,87,205 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.57% છે

સાજા થવાનો દર હાલમાં 93.18% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,59,168 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,65,60,650 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,33,533 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 17.78% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.87% છે

કુલ 71.55 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 18,75,533 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791947) Visitor Counter : 163