સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        કોવિડ-19 અપડેટ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                22 JAN 2022 8:56AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 161.16 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 21,13,365 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 5.43% છે
સાજા થવાનો દર હાલમાં 93.31% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,63,01,482 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં  3,37,704 નવા કેસ નોંધાયા
અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 10,050 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 3.69 ટકાનો વધારો
દૈનિક પોઝિટિવીટી દર 17.22% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.65% છે
કુલ 71.34 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 19,60,954 ટેસ્ટ કરાયા
 
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1791739)
                Visitor Counter : 201