સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 22 JAN 2022 8:56AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 161.16 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 21,13,365 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.43% છે

સાજા થવાનો દર હાલમાં 93.31% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,63,01,482 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,37,704 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 10,050 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 3.69 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 17.22% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.65% છે

કુલ 71.34 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 19,60,954 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791739) Visitor Counter : 148