સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 20 JAN 2022 9:09AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 159.67 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,24,051 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.03% છે

સાજા થવાનો દર હાલમાં 93.69% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,23,990 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,58,07,029 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,17,532 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 9,287 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 3.63 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 16.41% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.06% છે

કુલ 70.93 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 19,35,180 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791140) Visitor Counter : 218