સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 JAN 2022 9:07AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 158.04 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 17,36,628 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 4.62% છે

સાજા થવાનો દર હાલમાં 94.09% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,57,421 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,53,94,882 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,38,018 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8,891 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 8.31 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 14.43% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 14.92% છે

કુલ 70.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,49,143 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790648) Visitor Counter : 193