સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 16 JAN 2022 9:03AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 156.76 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,50,377 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 4.18% છે

સાજા થવાનો દર હાલમાં 94.51% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,50,85,721 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,71,202 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 28.17 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 16.28% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 13.69% છે

કુલ 70.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,65,404 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790291) Visitor Counter : 156