સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 15 JAN 2022 9:38AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 156.02 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 14,17,820 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 3.85% છે

સાજા થવાનો દર હાલમાં 94.83% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,22,684 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,49,47,390 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,68,833 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 6,041 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 5.01 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 16.66% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 12.84% છે

કુલ 70.07 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,13,740 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790090) Visitor Counter : 159