સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 14 JAN 2022 9:05AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 155.39 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 12,72,073 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 3.48% છે

સાજા થવાનો દર હાલમાં 95.20% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,09,345 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,48,24,706 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,64,202 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 5,753 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 4.83 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 14.78% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 11.83% છે

કુલ 69.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 17,87,457 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1789867) Visitor Counter : 198