પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
10 DEC 2021 11:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. તેમને સ્વતંત્રતા સંગ્રામ, વહીવટી અને બૌદ્ધિક પરાક્રમમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવે છે.
રાજાજીએ ગવર્નર જનરલ તરીકે શપથ લીધાની એક ઝલક અને તેમને ભારત રત્ન એનાયત કરવાના પ્રસંગ શેર કર્યા. https://t.co/psAnq7i9bo
રાજાજી વ્યાપકપણે પ્રશંસનીય રાજનેતા હતા. તેમના સૌથી પ્રખર શુભેચ્છકોમાંના એક સરદાર પટેલ હતા.
અહીં સરદાર પટેલે રાજાજીને લખેલા પત્રનો એક ભાગ છે કે જ્યારે તેમણે ભારતના ગવર્નર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. https://t.co/FN2N2FNAs6"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1780006)
Visitor Counter : 220
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam