સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 04 DEC 2021 10:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 126.53 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,603 નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 8,190 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,53,856 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.29% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 99,974 થયું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 20 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.81% છે

દૈનિક પોઝિટિવીટી દર 0.69% પહોંચ્યો, છેલ્લા 61 દિવસથી 2% કરતા ઓછો

કુલ 64.60 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1777928) Visitor Counter : 162