સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 01 DEC 2021 9:30AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 124.10 કરોડ લોકોને રસી આપવામાં આવી

સાજા થવાનો દર હાલમાં 98.36% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 10,207 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,28,506 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,954 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 547 દિવસ બાદ એક લાખ કરતા ઓછું થયું, તાજેતરમાં 99,023 સક્રિય કેસ

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.29% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

દૈનિક પોઝિટિવીટી દર 0.81% પહોંચ્યો, છેલ્લા 58 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 17 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.84% છે

કુલ 64.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1776708) Visitor Counter : 235