સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 17 NOV 2021 9:13AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 113.63 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,28,555 થયું, 527 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.37% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.28% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 12,134 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,73,890 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,197 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.82% પહોંચ્યો, છેલ્લા 44 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 54 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.96% છે

કુલ 62.70 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1772473) Visitor Counter : 188