સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
14 NOV 2021 9:13AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 112.01 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,271 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 11,376 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,37,859 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.39% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1 1,35,918 થયું, 522 દિવસમાં (17 માસમાં) સૌથી ઓછું
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 51 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.01% છે
દૈનિક પોઝિટિવીટી દર 0.90% પહોંચ્યો, છેલ્લા 41 દિવસથી 2% કરતા ઓછો
કુલ 63.37 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1771584)
Visitor Counter : 214