પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતીપર શ્રધ્ધાંજલિ અર્પી

प्रविष्टि तिथि: 14 NOV 2021 9:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રધ્ધાંજલિ આપી છે.

 

એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું:

 

"પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1771580) आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam