પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતીપર શ્રધ્ધાંજલિ અર્પી

Posted On: 14 NOV 2021 9:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રધ્ધાંજલિ આપી છે.

 

એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું:

 

"પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1771580) Visitor Counter : 159