સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 105.43 કરોડને પાર
છેલ્લા 24 કલાકમાં 56.91 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 98.19%
છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,61,555
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.18%) છેલ્લા 36 દિવસમાં2% કરતા ઓછો
Posted On:
30 OCT 2021 9:29AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 56,91,175 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરોઆજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 105.43 કરોડ (1,05,43,13,977) સુધી પહોંચી ગયો છે. આ 1,05,30,690 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,78,868
|
બીજો ડોઝ
|
92,06,421
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,71,365
|
બીજો ડોઝ
|
1,58,88,942
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
41,65,22,627
|
બીજો ડોઝ
|
13,88,92,149
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
17,42,68,245
|
બીજો ડોઝ
|
9,52,99,427
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
10,93,98,998
|
બીજો ડોઝ
|
6,60,86,935
|
કુલ
|
1,05,43,13,977
|
છેલ્લા 24 કલાકમાં 13,543 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,36,41,175 થઈ છે.
પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.19%છે.
કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 125 દિવસોમાં ઓછો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 14,313નવા કેસ નોંધાયા છે.
સક્રિય કેસનું ભારણ હાલમાં 1,61,555 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.47% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 11,76,850 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 60.70 કરોડ (60,70,62,619) સંચિત પરીક્ષણો કર્યા છે.
જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.18% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 36 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.22% નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 26 દિવસોથી 2% ની નીચે અને સતત 61 દિવસોથી 3% ની નીચે રહ્યો છે.
SD/GP/BT
(Release ID: 1767858)
Visitor Counter : 267