સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 13 OCT 2021 9:31AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 96.43 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 15,823 નવા કેસ

સક્રિય કેસ કુલ કેસના 1% કરતા ઓછા છે, હાલમાં 0.61% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,07,653 થયું, 214 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 98.06% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 22,844 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,33,42,901 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 110 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.46% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.19% પહોંચ્યો, છેલ્લા 44 દિવસથી 3% કરતા ઓછો

કુલ 58.63 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1763492) Visitor Counter : 192