સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 23 SEP 2021 9:15AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 83.39 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 31,923 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.90% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,01,640 થયું, 187 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.77% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 31,990 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,28,15,731 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 90 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.11% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.09% પહોંચ્યો, છેલ્લા 24 દિવસથી 3% કરતા ઓછો

કુલ 55.83 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757171) Visitor Counter : 203