સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
21 SEP 2021 9:20AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 81.85 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26,115 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.92% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,09,575 થયું, 184 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 97.75% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 34,469 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,27,49,574 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 88 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.08% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.85% પહોંચ્યો, છેલ્લા 22 દિવસથી 3% કરતા ઓછો
કુલ 55.50 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
(Release ID: 1756623)
Visitor Counter : 207