પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાગૌર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 31 AUG 2021 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના નાગૌર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"રાજસ્થાનના નાગૌરમાં થયેલો ભયાનક માર્ગ અકસ્માત અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમજ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું: પ્રધાનમંત્રી @narendramodi

 

SD/GP/BT



(Release ID: 1750651) Visitor Counter : 190