PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
27 AUG 2021 3:57PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 61.22 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 44,658 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.06% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,44,899 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.60% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 32,988 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,18,21,428 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 63 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.10% છે
- દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો, જે છેલ્લા 32 દિવસથી 3%થી ઓછો છે
- કુલ 51.49 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA


કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1749453
કોવિડ-19 રસીકરણ અપેડટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1749524
કેન્દ્રીય ગૃહ સચિવે કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે કેરળ અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739145
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(રીલીઝ આઈડી: 1749564)
મુલાકાતી સંખ્યા : 172