PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
25 AUG 2021 6:46PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 59.55 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,593 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1% થી પણ ઓછા થયા, હાલમાં ૦.99%
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,22,327 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.67% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 34,169 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,17,54,281 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 61 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.92% છે
- દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, જે છેલ્લા 30 દિવસથી 3%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 51.11 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA


કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1748758
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1748760
કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1748904
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1749071)
મુલાકાતી સંખ્યા : 152