સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
21 AUG 2021 9:57AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 57.61 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34,457 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.12% થયા માર્ચ 2020 બાદ સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,61,340 થયું 151 દિવસમાં સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 97.54% નોંધાયો માર્ચ 2020 બાદ સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 36347 દર્દી સાજા થવાની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,15,97,982 થઈ
સાપ્તાહિક પોઝિટિવીટી દર 1.98% છે, જે છેલ્લા 57 દિવસથી 3%થી ઓછો છે
દૈનિક પોઝિટિવીટી દર 2% પહોંચ્યો, જે છેલ્લા 26 દિવસથી 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 50.45 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1747805)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam