સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 21 AUG 2021 9:57AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 57.61 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34,457 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.12% થયા માર્ચ 2020 બાદ સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,61,340 થયું 151 દિવસમાં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.54% નોંધાયો માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 36347 દર્દી સાજા થવાની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,15,97,982 થઈ

સાપ્તાહિક પોઝિટિવીટી દર 1.98% છે, જે છેલ્લા 57 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 2% પહોંચ્યો, જે છેલ્લા 26 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 50.45 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1747805) Visitor Counter : 222