સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 05 AUG 2021 9:21AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 48.93 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,09,74,748 કરોડ દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર 97.37% થયો

છેલ્લા 24 કલાકમાં 41,726 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,982 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,11,076 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.37% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.58%એ પહોંચ્યો, જે છેલ્લા 10 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 47.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1742616) Visitor Counter : 245