સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 31 JUL 2021 9:07AM by PIB Ahmedabad


રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 46.15 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,07,81,263 કરોડ દર્દી સાજા થયા

સાજા થવાનો દર 97.37% થયો

છેલ્લા 24 કલાકમાં 37,291 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,649 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,08,920 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.42% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.34%એ પહોંચ્યો, 5%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1740985) Visitor Counter : 209