સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
31 JUL 2021 9:07AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 46.15 કરોડ લોકોને રસી આપવામાં આવી
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,07,81,263 કરોડ દર્દી સાજા થયા
સાજા થવાનો દર 97.37% થયો
છેલ્લા 24 કલાકમાં 37,291 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,649 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,08,920 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા
સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.42% છે
દૈનિક પોઝિટિવિટી દર 2.34%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1740985)
Visitor Counter : 209