PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
29 JUL 2021 5:23PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 45.07 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,07,01,612 કરોડ દર્દી સાજા થયા
- સાજા થવાનો દર 97.38% થયો
- છેલ્લા 24 કલાકમાં 38,465 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,509 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,03,840 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.28% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.38% છે
- દૈનિક પોઝિટિવિટી દર 2.52%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.26 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA



કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740169
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740185
ભારત સરકાર દ્વારા મેડિકલ શિક્ષણ અંગે ઐતિહાસિક નિર્ણય લેવાયો
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740268
કોવિડ-19 કેસની સંખ્યામાં તીવ્ર વધારો જોતાં કેન્દ્ર કેરળમાં ઉચ્ચ સ્તરીય ટીમ મોકલશે
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740183
આયુષ મંત્રાલયે કોવિડ-19ના ઈલાજમાં એનઆઈસીઈના નિરાધાર દાવાઓનું જોરદાર ખંડન કર્યુ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740187
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1740459)
Visitor Counter : 272