PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
27 JUL 2021 6:38PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 44.19 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,06,21,469 કરોડ દર્દી સાજા થયા
- સાજા થવાનો દર 97.39% થયો
- છેલ્લા 24 કલાકમાં 42,363 દર્દીઓ સાજા થયા
- ભારતમાં 132 દિવસ પછી દૈનિક કેસ 30,000 કરતા ઓછા નોંધાયા, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 29,689 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 124 દિવસ પછી 4,00,000 થી ઓછું, અત્યારે 3,98,100 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.27% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.33% છે
- દૈનિક પોઝિટિવિટી દર 1.73%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 45.91 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739310
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739322
કોવિડ-19 મૃત્યુદરઃ માન્યતા વિ. હકીકતો
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1739439
કોવિડ-19 રસીકરણઃ માન્યતા વિ. હકીકત
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1739397
એએફએમએસના અભ્યાસમાં જાણવા મળ્યું કે કોવિડ રસીકરણથી સંક્રમણમાં નાટ્યાત્મક રીતે ઘટાડો નોંધાયો
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739585
Important Tweets
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1739664)
Visitor Counter : 162