સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 23 JUL 2021 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 42.34 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,04,68,079 કરોડ દર્દી સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.36% થયો

છેલ્લા 24 કલાકમાં 38,740 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,342 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,05,513 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.30% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.14% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.12%એ પહોંચ્યો, જે સતત 32મા દિવસે 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 45.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1737988) Visitor Counter : 206