સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 JUL 2021 9:35AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 40.49 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,02,69,796 દર્દી સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.31% થયો

છેલ્લા 24 કલાકમાં 42,004 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,157 નવા કેસ નોંધાયા

ભારતમાં અત્યારે સક્રિય કેસનું ભારણ 4,22,660 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.36% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.08% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.13% એ પહોંચ્યો, જે સતત 27મા દિવસે 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 44.39 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1736494) Visitor Counter : 196