સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 09 JUL 2021 9:05AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 36.89 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,393 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,58,727 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.49% થયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,98,88,284 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 44,459 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર વધીને  97.19% થયો

સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે

દૈનિક સાજા થવાનો દર 2.42%એ પહોંચ્યો, જે સતત 18મા દિવસે 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 42.70 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1734068) Visitor Counter : 178