પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે કોવિન ગ્લોબલ કોનક્લેવને સંબોધિત કરશે

Posted On: 04 JUL 2021 8:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 5 જુલાઈ, 2021 ના રોજ 3 વાગ્યે કોવિન ગ્લોબલ કોનક્લેવને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું કે, "શ્રી @narendramodi આવતીકાલે 5 જુલાઈએ #CoWINGlobalConclave ને સંબોધિત કરશે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732765) Visitor Counter : 224