પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 11 APR 2021 8:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, વિચારક, ફિલોસોફર અને લેખક મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ કહ્યું હતું કે મહાત્મા જ્યોતિબા ફુલે આજીવન મહિલાઓના શિક્ષણ અને તેમના સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ રહ્યા.

સમાજ સુધાર પ્રત્યેની તેમની નિષ્ઠા આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે.

SD/GP/JD



(Release ID: 1710999) Visitor Counter : 235