પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 25 DEC 2020 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "પૂર્વ પ્રધાનમંત્રી માનનીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ નિમિતે શત શત નમન. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ તેમણે દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈ તરફ દોર્યો હતો. એક મજબૂત અને સમૃદ્ધ ભારત નિર્માણના તેમના પ્રયત્નો હંમેશા યાદ રહેશે."

पूर्व प्रधानमंत्री आदरणीय अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर शत-शत नमन। अपने दूरदर्शी नेतृत्व में उन्होंने देश को विकास की अभूतपूर्व ऊंचाइयों पर पहुंचाया। एक सशक्त और समृद्ध भारत के निर्माण के लिए उनके प्रयासों को सदैव स्मरण किया जाएगा।

— Narendra Modi (@narendramodi) December 25, 2020

 

SD/GP/BT



(Release ID: 1683540) Visitor Counter : 171