પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુનાનક દેવજીના જીવન પર પુસ્તક બહાર પાડ્યું

Posted On: 25 NOV 2020 4:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના જીવન અને આદર્શો પર એક પુસ્તકનું વિમોચન કર્યું. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે  “શ્રી ગુરુ નાનક દેવજીના જીવન અને આદર્શો પર એક પુસ્તક બહાર પાડ્યું. પુસ્તક ચંદીગઢ સ્થિત કૃપાલસિંહજી દ્વારા લિખિત છે.

 

 

 

SD/GP



(Release ID: 1675669) Visitor Counter : 135