રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

પોસ્ટેડ ઓન: 07 NOV 2020 11:17AM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિએ આજે ​​(7 નવેમ્બર, 2020) સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર તરીકે શ્રી યશવર્ધન કુમાર સિન્હાને પદના શપથ લેવડાવ્યા.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1670923) મુલાકાતી સંખ્યા : 299