પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રામધારી સિંહ દિનકરને તેમની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

Posted On: 23 SEP 2020 11:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામધારી સિંહ દિનકરને તેમની જન્મ જયંતી નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરજીને તેમની જયંતી નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમની કાલજયી કવિતાઓ સાહિત્યપ્રેમીઓને જ નહીં, પરંતુ સમગ્ર દેશવાસીઓને સતત પ્રેરિત કરતી રહેશે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1658038) Visitor Counter : 122