પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
05 APR 2020 11:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ગરીબો, વંચિતો અને પીડિતોના અધિકારો માટે સંઘર્ષ કરનારા સ્વતંત્ર સેનાની બાબુ જગજીવન રામને એમની જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.”
RP
(रिलीज़ आईडी: 1611295)
आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada