પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પુલવામાંહુમલામાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.

Posted On: 14 FEB 2020 12:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ ગત વર્ષે પુલવામાંના હુમલામાં જીવ ગુમાવનાર વીર શહીદોને આજે શ્રધ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે આ શહીદો આપણાં રાષ્ટ્રની સેવા અને રક્ષણ કરતાં પોતાના જીવનને સમર્પિત કરનાર અસાધારણ વ્યક્તિઓ હતા. ભારત એમની શહાદતને ક્યારેય નહીં ભૂલે.

 

SD/GP/DS



(Release ID: 1603183) Visitor Counter : 127