પ્રધાનમંત્રીનું કાર્યાલય

દિલ્હીનાં કરોલ બાગમાં આગ લાગવાથી જાનહાનિ થવા પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

Posted On: 12 FEB 2019 12:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં કરોલ બાગમાં આગ લાગવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, દિલ્હીનાં કરોલ બાગમાં આગ લાગવાથી થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખ થયું. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું શોકની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1563981) Visitor Counter : 64