પ્રધાનમંત્રીનું કાર્યાલય
દિલ્હીનાં કરોલ બાગમાં આગ લાગવાથી જાનહાનિ થવા પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Posted On:
12 FEB 2019 12:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં કરોલ બાગમાં આગ લાગવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું, “દિલ્હીનાં કરોલ બાગમાં આગ લાગવાથી થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખ થયું. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું શોકની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”
NP/J.Khunt/GP/RP
(Release ID: 1563981)
Visitor Counter : 64