પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

Posted On: 14 NOV 2018 6:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ
ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રીએ કહ્યું, “જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના
વૈજ્ઞાનિકોને મારા હાર્દિક અભિનંદન. આ સાથે કોઈ ભારતીય પ્રક્ષેપણ યાન દ્વારા સૌથી વજનદાર ઉપગ્રહના સફળ
પ્રક્ષેપણ કરવા માટેનો નવો વિક્રમ સ્થાપિત થયો છે.

 

આ ઉપગ્રહ આપણા દેશના દૂર્ગમ સ્થાનો સુધી સંચાર અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવશે.”

 

RP



(Release ID: 1552826) Visitor Counter : 172