પ્રધાનમંત્રીનું કાર્યાલય

ડૉ. પ્રણવ પંડ્યાએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 1.25 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો

Posted On: 06 SEP 2018 2:06PM by PIB Ahmedabad

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉ. પ્રણવ પંડ્યાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 1.25 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો.

 

J.Khunt/GP/RP



(Release ID: 1545131) Visitor Counter : 128